આપેલ નિવેદન(ઓ) અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારો કે નિવેદનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતો કરતાં ભિન્ન હોય તેવું જણાય, તો નક્કી કરો કે ક્યા તારણ(ઓ) આપેલ નિવેદન(ઓ)ને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદનો:
કેટલીક રાણીઓ એ રાજાઓ છે.
બધા રાજાઓ એ અધિકારીઓ છે.
કોઈ અધિકારી એ આર્કિટેક્ટ નથી.
તારણો:
I. કેટલાક અધિકારીઓ એ રાણીઓ છે.
II. કોઈ રાજા એ આર્કિટેક્ટ નથી.
1
કાં તો તારણ I અથવા II અનુસરે છે.
2
બંને તારણો અનુસરે છે.
3
માત્ર તારણ II અનુસરે છે.
4
માત્ર તારણ I અનુસરે છે.