આપેલ નિવેદન અને તારણો કાળજીપૂર્વક વાંચો અને નક્કી કરો કે કયું તારણ નિવેદનને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદન: વિટામિન A ના સેવનથી રતાંધળાપણું થવાની શક્યતા ઓછી થાય છે.
તારણો:
I. તમામ નેત્ર ચિકિત્સકો વિટામિન A નું સેવન કરે છે.
II. રતાંધળાપણાને રોકવા માટે આપણે વિટામિન A નું સેવન કરવું જોઈએ.
1
માત્ર તારણ I અનુસરે છે
2
માત્ર તારણ II અનુસરે છે
3
તારણ I અને II બંને અનુસરે છે
4
કાં તો તારણ I અથવા II અનુસરે છે