આપેલ વિધાન અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારી લઈએ કે વિધાનમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયા તારણો વિધાનને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાન: કીર્તિ “Tiara” કંપની માટે સમગ્ર વેબપેજ જાળવણી કરે છે.
તારણો:
I:: કીર્તિને વેબપેજ વિશે જાણકારી છે.
II: કીર્તિએ વેબ ડિઝાઇનિંગમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે.
1
માત્ર તારણ I અનુસરે છે
2
માત્ર તારણ II અનુસરે છે.
3
ન તો તારણ I કે ન તો II અનુસરે છે.
4
બંને તારણ I અને II અનુસરે છે.