આપેલ વિધાન(ઓ) ધ્યાનમાં લો અને નક્કી કરો કે આપેલ ધારણા(ઓ)માંથી કઈ વિધાનમાં ગર્ભિત છે.
વિધાન:
કસરત સર્વાંગીન આરોગ્યમાં સુધારો કરે છે.
ધારણાઓ:
I. સેરોટોનિનનું સ્તર વધવાથી આરોગ્ય લાભો મળે છે.
II. કસરત પરસેવાના રૂપમાં કુદરતી રીતે ઝેર દૂર કરે છે.
1
માત્ર I ગર્ભિત છે.
2
ના તો I કે ના II ગર્ભિત છે
3
I અને II બંને ગર્ભિત છે
4
માત્ર II ગર્ભિત છે.