આપેલા વિધાનો અને તારણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાનો:

જ્યાં સુધી આપણા દેશમાં આર્થિક સમાનતા અને રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી લોકશાહી નિરર્થક રહેશે.

તારણ:

I. રાજકીય સ્વતંત્રતા અને લોકશાહી એકબીજા સાથે જોડાયેલા છે.

II. આર્થિક સમાનતા અને રાજકીય સ્વતંત્રતા એકબીજા સાથે સંબંધિત છે.

1
જો માત્ર I યોગ્ય હોય
2
જો માત્ર II યોગ્ય હોય
3
જો I અને II બંને યોગ્ય ન હોય
4
જો I અને II બંને યોગ્ય હોય

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation