“પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના” નો ઉદ્દેશ શું છે?
1
ગ્રામીણ જરૂરિયાતો જેવી કે પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય સંભાળ, પીવાનું પાણી, આવાસ, ગ્રામીણ રસ્તાઓ પૂરી પાડવા.
2
સૂક્ષ્મ ઉદ્યોગો દ્વારા ગરીબી દૂર કરવા.
3
ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પેદા કરવા.
4
ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવા.