Teaching Gujarat SET Paper 1 Mock Test Teaching Aptitude Characteristics of Learners Individual differences in Learning
નીચે પૈકી કયા વિધાનો અધ્યયન અને અધ્યાપન સાથે વધુ સુસંગત છે ?
1. અધ્યયન એ અધ્યાપન વગર પણ થઈ શકે પણ અધ્યયન વગરનું અધ્યાપન અર્થપૂર્ણ નથી.
2. અધ્યયન એટલે કંઈક મેળવવું જ્યારે અધ્યાપન એટલે કંઈક આપવું.
3. અધ્યયન એક કળા છે અને અધ્યાપન એક વિજ્ઞાન છે.
4. અધ્યાપન એ એક વ્યક્તિગત પ્રવૃત્તિ છે, જ્યારે અધ્યયન એ સહાયકારી પ્રવૃત્તિ છે.
5. અધ્યાપનને અધ્યયન માટે સુવિધા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
1
1, 2 અને 5
2
1, 3 અને 5
3
1, 2 અને 4
4
2, 4 અને 5