નીચેમાંથી કયા વિચારે પોસ્ટ પોઝિટિવ પેરાડાઈમ માટે માર્ગ મોકળો કર્યો ?
1
પુરાવા આધારિત વાસ્તવિકતા કે જે ગાણિતિક રીતે અર્થઘટન કરી શકાય છે
2
પુરાવા આધારિત વાસ્તવિકતા કે જે અનુભવાત્મક રીતે ચકાસી શકાય છે
3
પાછળના જ્ઞાન માટે અનુભવાત્મક પુરાવા આવશ્યક છે
4
વસ્તુલક્ષી વાસ્તવિક્તા સહિત તમામ નિરીક્ષણ અચૂક છે