નિમ્ન ગતિના અધ્યેતાનો પૂરતો વિકાસ સુનિશ્ચિત કરવા માટે નીચે પૈકી શું કરવું જોઈએ ?

1. તેમને બીજા અધ્યેતાની જેમજ ગણવા જોઈએ, તેઓ તેમની રીતે વિકસિત થશે.

2. તેમને તેમના રસના વિષયમાં તેમની કક્ષા મૂજબ પડકારજનક કાર્ય સોંપવા જોઈએ.

3. તેમને પોતાના ઉપર છોડી દેવા જોઈએ.

4. તેમને પૂરતા સ્રોતો ઉપલબ્ધ કરાવવા જોઈએ.

5. નિદાન અને ઉપચાર સંબંધી નિયમિત હાથ ધરાતી પ્રવૃત્તિઓ.

1
1, 3 અને 5
2
2, 4 અને 5
3
2, 3 અને 4
4
3, 4 અને 5

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation