આપેલ વિધાન અને તારણો ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે વિધાનમાંથી કયા તારણો તાર્કિક રીતે અનુસરે છે.
વિધાન:
શિક્ષકે કહ્યું, "જેમણે પ્રશ્ન ક્રમાંક 10નો પ્રયાસ કર્યો છે તેમને 2 વધારાના ગુણ મળશે કારણ કે પ્રશ્ન લખવામા ભૂલ હતી."
તારણો:
I. વ્યવસ્થાપક મંડળની ભૂલને કારણે કૃપાદૃષ્ટિ ગુણ આપવામાં આવ્યા છે.
II. જેમણે પ્રશ્નનો પ્રયાસ કર્યો નથી તેમને પ્રશ્ન ક્રમાંક 10 માટે કૃપાદૃષ્ટિ ગુણ મળશે નહીં.
1
કોઈ તારણ અનુસરતું નથી.
2
માત્ર તારણ II અનુસરે છે.
3
બંને તારણો અનુસરે છે.
4
માત્ર તારણ I અનુસરે છે.