આપેલ વિધાન અને તારણો ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે વિધાનમાંથી કયા તારણો તાર્કિક રીતે અનુસરે છે.

વિધાન:

શિક્ષકે કહ્યું, "જેમણે પ્રશ્ન ક્રમાંક 10નો પ્રયાસ કર્યો છે તેમને 2 વધારાના ગુણ મળશે કારણ કે પ્રશ્ન લખવામા ભૂલ હતી."

તારણો:

I. વ્યવસ્થાપક મંડળની ભૂલને કારણે કૃપાદૃષ્ટિ ગુણ આપવામાં આવ્યા છે.

II. જેમણે પ્રશ્નનો પ્રયાસ કર્યો નથી તેમને પ્રશ્ન ક્રમાંક 10 માટે કૃપાદૃષ્ટિ ગુણ મળશે નહીં.

1
કોઈ તારણ અનુસરતું નથી. 
2
માત્ર તારણ ​II અનુસરે છે. 
3
બંને તારણો અનુસરે છે. 
4
માત્ર તારણ ​I અનુસરે છે. 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation