અર્ધ આયુષ્યકાળ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. તે શૂન્ય ક્રમ પ્રક્રિયાના પ્રારંભિક સાંદ્રતાના પ્રમાણસર છે.
B. અર્ધ આયુષ્યકાળનો ઉપયોગ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે કરી શકાય છે.
C. પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્યકાળ સાંદ્રતાથી સ્વતંત્ર છે.
D. ઉદ્દીપક અર્ધ આયુષ્યકાળને અસર કરતો નથી.
1
માત્ર A અને B
2
માત્ર A, B અને D
3
માત્ર A, B અને C
4
માત્ર B, C અને D