નિર્દેશ: નીચેના પ્રશ્નમાં એક નિવેદન અને ત્યારબાદ I અને II થી ક્રમાંકિત બે અનુમાન આપવામાં આવેલ છે. જો તે સામાન્ય રીતે જ્ઞાત હોય એવા તથ્યોથી ભિન્ન હોય તેમ લાગે તો પણ તમારે નિવેદનને સત્ય માનવું પડશે. આપેલ નિવેદનમાંથી કયું અનુમાન, અનુસરે છે તે તમારે નક્કી કરવાનું છે.

નિવેદન: આધ્યાત્મિકતા તમને આનંદમય જીવન જીવવામાં મદદ કરે છે.

અનુમાન:

I: આધ્યાત્મિકતાની મદદ વિના, વ્યક્તિ આનંદમય જીવન જીવી શકતો નથી.

II: આધ્યાત્મિકતા વ્યક્તિમાં મનની શાંતિ લાવવામાં મદદ કરી શકે છે.

1
માત્ર અનુમાન I અનુસરે છે
2
માત્ર અનુમાન II અનુસરે છે
3
બંને અનુમાન અનુસરે છે
4
કોઈપણ અનુમાન અનુસરતું નથી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation