ભારતમાં જળપરિવાહ પ્રણાલીનો “સમુદ્ર તરફની દિશા ના આધાર પર બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક બંગાળની ખાડી તરફ જવાનો જળપ્રવાહ અને બીજી અરબી સમુદ્ર તરફ જળપ્રવાહ પ્રણાલી. નીચેની પૈકી કઈ નદીઓથી આ વિભાજન થાય છે ?
1
સતલેજ - યમુના
2
ગંગા – જેલમ
3
બિયાસ – રાવી
4
ચેનાબ–બ્રહમપૂત્રા