“ઈન્ડિયન બ્રોડરેલ્વે ગેજ" ના સંદર્ભે ન નીચેના પૈકી કયું/ક્યાંવિધાન સાચાં છે?
i. રેલ્વેના પાટાની બહારના ભાગનું અંતર 1.675 મીટર હોય.
ii. રેલ્વેના પાટાની અંદરના ભાગનું અંતર 1.675 મીટર હોય.
iii. કેટલાક મુખ્ય શહેરો અને બંદરોને જોડતાં ટૂંક રુટ પર બ્રિટિશરોએ બ્રોડગેજ રેલ્વે બાંધી હતી.
1
i અને iii
2
ii અને i
3
માત્ર ii
4
માત્ર i