વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે ક્યું વિધાન સાચું નથી ?

1
તે ડચ હતો.
2
તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો.
3
તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી.
4
એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation