આપેલ 3 વિધાનો અને 3 તારણો ( I, II અને III ) કાળજીપૂર્વક વાંચો. ધારી લઈએ કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયા તારણો વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધી પાયલો(એન્કલેટ) પ્રિન્ટર છે.
કેટલાક પ્રિન્ટરો પક્ષીઓ છે.
કેટલાક પક્ષીઓ ચેરી છે.
તારણો:
I. કેટલાક પક્ષીઓ પ્રિન્ટર છે.
II. બધા પ્રિન્ટરો પાયલો છે.
III. કેટલીક ચેરી પક્ષીઓ છે.
1
માત્ર તારણ I અનુસરે છે.
2
માત્ર તારણ II અનુસરે છે.
3
કોઈ પણ તારણ અનુસરતું નથી
4
બંને તારણો I અને III અનુસરે