કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણો અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવીયા અને રેલ્વે, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોધ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જન ઔષધિ ટ્રેન ક્યારે શરૂ કરવામાં આવી હતી?
1
2023 માં
2
2020 માં
3
2021 માં
4
2022 માં