ચંડીપુરા વાયરસ અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1. તે મચ્છર, ટીક્સ અને રેતી માખી જેવા વેક્ટર દ્વારા ફેલાય છે.
2. આજ સુધી કોઈ ચોક્કસ એન્ટીવાયરલ સારવાર ઉપલબ્ધ નથી.
ઉપરોક્ત આપેલા નિવેદનોમાંથી કયું/કયા સાચા છે?
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
1 કે 2 કોઈ પણ નહીં