આપેલ વિધાન અને દલીલોને કાળજીપૂર્વક વાંચો અને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
વિધાન:
પ્રાણીઓની લુપ્તપ્રાય પ્રજાતિઓ સિવાય તમામ પ્રાણી સંગ્રહાલયો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
દલીલો:
I. પ્રાણીઓ માનવ મનોરંજન માટે નથી, પરંતુ મનુષ્યો સાથે સહઅસ્તિત્વ માટે છે.
II. લુપ્તપ્રાય પ્રજાતિઓને પારીસ્થીતિક સંતુલન જાળવવા માટે આપણી ચિંતાની જરૂર છે.
1
I અને II બંને વિધાનને મજબૂત બનાવે છે.
2
II નબળું પડે છે જ્યારે I વિધાનને મજબૂત કરે છે.
3
I અને II બંને વિધાનને નબળું પાડે છે.
4
I નબળો પડે છે જ્યારે II વિધાનને મજબૂત બનાવે છે.