પ્રેસબાયોપિયાથી પીડાતા વ્યક્તિઓ માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચા છે?

1. તેઓ રંગોને અલગ પાડી શકતા નથી.

2. તે સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા સાથે વિકસે છે.

3. તેઓ બાય-ફોકલ લેન્સ પહેરે છે જેમાં બંને કોન્કેવ અને કન્વેક્ષ લેન્સ હોય છે અથવા પ્રોગ્રેસિવ લેન્સ પહેરે છે.

નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને જવાબ પસંદ કરો:

1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 3
4
2 અને 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation