નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1
જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે
2
કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે
3
લાળમાં સલાઇવરી લાઇપેઝ નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચને સરળ શર્કરામાં તોડે છે
4
ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પ્રવેશે છે