નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
1
ક્ષેપકનું વધેલું દબાણ અર્ધચંદ્રાકાર કપાટ બંધ કરે છે.
2
કર્ણક-ક્ષેપકીય પિંડીકા (AVN) કર્ણક સંકોચનકાલને ઉત્તેજીત કરવા માટે ક્રિયાવિભવ ઉત્પન્ન કરે છે.
3
ત્રિદલિય અને દ્વિદલિય કપાટ કર્ણકના એક સાથે સંકોચન દ્વારા ઉત્પન્ન થતા દબાણને કારણે ખુલે છે.
4
સંયુક્ત વિકોચનકાલ દરમિયાન લોહી કર્ણકથી ક્ષેપકમાં મુક્તપણે ફરે છે.