નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

1
ક્ષેપકનું વધેલું દબાણ અર્ધચંદ્રાકાર કપાટ બંધ કરે છે.
2
કર્ણક-ક્ષેપકીય પિંડીકા (AVN) કર્ણક સંકોચનકાલને ઉત્તેજીત કરવા માટે ક્રિયાવિભવ ઉત્પન્ન કરે છે.
3
ત્રિદલિય અને દ્વિદલિય કપાટ કર્ણકના એક સાથે સંકોચન દ્વારા ઉત્પન્ન થતા દબાણને કારણે ખુલે છે.
4
સંયુક્ત વિકોચનકાલ દરમિયાન લોહી કર્ણકથી ક્ષેપકમાં મુક્તપણે ફરે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation