અમુક ચટણીઓ અને શરબતમાં ખાદ્ય સંરક્ષકો તરીકે કયા રાસાયણિક સંયોજનનો ઉપયોગ થાય છે, જે તેમનો પ્રાકૃતિક રંગ જાળવી રાખે છે અને તેમને બેક્ટેરિયાથી રક્ષણ આપે છે?
1
પોટેશિયમ મેટા બાઈસલ્ફાઇટ)
2
મોનોસોડિયમ ગ્લુટામેટ
3
ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન
4
હાઇડ્રેજિન હાઇડ્રેટ