નીચેનામાંથી કયું ભારતીય ધર્મનિરપેક્ષતાનું સ્વરૂપ નથી?
1
ભારતીય સમાજ પર વર્ચસ્વ ધરાવતો કોઈ એક ધર્મ નથી.
2
રાજ્ય ધાર્મિક સંસ્થાઓને મદદ કરી શકે છે.
3
રાજ્ય અને ધર્મ અલગ છે અને બંને એકબીજાની બાબતોમાં દખલ કરતા નથી.
4
નાગરિકોને ધર્મનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે.