નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને સાચા જવાબને ઓળખો.

વિધાન - I : બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર CaOCl2 છે.

વિધાન - II : તેનો ઉપયોગ પીવાના પાણીને જંતુમુક્ત બનાવવા માટે થાય છે.

1
બંને વિધાઓ ખોટા છે.
2
વિધાન - II સાચું છે, અને વિધાન - I ખોટું છે.
3
બંને વિધાનો સાચા છે.
4
વિધાન - I સાચું છે, અને વિધાન - II ખોટું છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation