નીચેનામાંથી કયું વિધાન સાચું હોય તે જરૂરી નથી?

1
સમાંતર બાજુ ચતુષ્કોણના કર્ણ એકબીજાને દ્વિભાજિત કરે છે
2
લંબચોરસના કર્ણ એકબીજાને દ્વિભાજિત કરે છે.
3
પતંગના કર્ણ એકબીજાને દ્વિભાજિત કરે છે
4
સમચતુર્ભુજના કર્ણ એકબીજાને દ્વિભાજિત કરે છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation