પૂર્વ-પરંપરાગત નૈતિકતામાં:
1
ઘણા નિયમો અને મૂલ્યો વ્યક્તિ દ્વારા આત્મસાત કરવામાં આવે છે.
2
ન્યાયના સામાન્ય અને વ્યાપક સિદ્ધાંતો કાયદાઓને સામાજિક કરાર તરીકે જોવા માટે વિકસાવવામાં આવે છે.
3
નિયમો અને મૂલ્યોનો ખ્યાલ બિલકુલ વિકસિત થતો નથી.
4
નિયમો સ્વને બહારના હોય છે.