આપેલ નિવેદનો અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારો કે નિવેદનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતાં અલગ હોય, તો નક્કી કરો કે ક્યા તારણ(ઓ) આપેલ નિવેદનોને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદનો:
I. કેટલાક દંત ચિકિત્સકો એ સર્જન છે.
II. તમામ સર્જનો એ ડોકટરો છે.
તારણો:
I. કેટલાક દંત ચિકિત્સકો એ ડોકટરો છે.
II. કોઈ સર્જન એ દંત ચિકિત્સક નથી.
1
માત્ર તારણ II અનુસરે છે.
2
માત્ર તારણ I અનુસરે છે.
3
ન તો તારણ I કે II અનુસરે છે.
4
I અને II બંને તારણો અનુસરે છે.