I, II અને III ક્રમાંકિત ત્રણ તારણ તેમજ ત્રણ વિધાનો આપવામાં આવે છે. વિધાનો સાચા હોવાનું ધારીએ, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતા ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે તારણો નીચેનામાંથી ક્યાં વિધાનને તાર્કિક રીતેઅનુસરે છે.
વિધાનો:
બધા 'આલ્ફા' એ 'બીટા' છે.
કોઈ 'બીટા' એ 'ગામા' નથી.
કેટલાક 'થીટા' એ 'આલ્ફા' છે.
તારણો:
I. કેટલાક ગામા એ આલ્ફા છે.
II. કેટલાક થીટા એ બીટા છે.
III. કોઈ આલ્ફા એ ગામા નથી.
1
માત્ર તારણ II અનુસરે છે.
2
માત્ર તારણ I અનુસરે છે.
3
બંને તારણો II અને III અનુસરે છે.
4
I અને II બંને તારણો અનુસરે છે.