ઘનીભવન એ જળ ચક્રમાંની એક પ્રક્રિયા છે. ઘનીભવન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
1
બાષ્પ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે.
2
બાષ્પ અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે.
3
પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે.
4
ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે.