આર્થિક સર્વેક્ષણ 2020-21 મુજબ, નીચેના નિવેદનોને ધ્યાનમાં લો:

1. 1950ની સરખામણીમાં 1991માં ઉદારીકરણ પછી ભારતના શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે.

2. ઉદારીકરણ પછીના સમયગાળામાં શહેરી વિકાસ અને બિન-કૃષિ વૃદ્ધિ ગ્રામીણ ગરીબી સહિત ગરીબી ઘટાડાના મુખ્ય પરિબળ તરીકે ઉભરી આવી છે.

ઉપર આપેલ નિવેદનોમાંથી કયું/સાચું છે

1
માત્ર 1 
2
માત્ર 2 
3
1 અને 2 બંને 
4
1 કે 2 કોઈ નહી.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation