આપેલ વિધાન અને દલીલો ધ્યાનથી વાંચો અને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
વિધાન:
કોવિડ-19 પછીના સમયમાં યુવાનોમાં બેરોજગારી સૌથી મોટો પડકાર બની ગઈ છે.
દલીલો:
I. કોવિડ સમયગાળા દરમિયાન ઘણા નાના પાયાના ઉદ્યોગો બંધ થઈ ગયા.
II. લોકો નાના પાયાના ઉદ્યોગોમાં કામ કરવા માંગતા નથી.
1
I નબળું પાડે છે જ્યારે II વિધાનને મજબૂત કરે છે.
2
I અને II બંને વિધાનને મજબૂત કરે છે.
3
I અને II બંને વિધાનને નબળું પાડે છે.
4
II નબળું પાડે છે જ્યારે I વિધાનને મજબૂત કરે છે.