એક પ્રશ્ન અને ત્યારબાદ બે તર્ક આપવામાં આવેલ છે. પ્રશ્નના સંદર્ભમાં કયો તર્ક પ્રબળ છે તે નક્કી કરો.

પ્રશ્ન:

શું શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનો માટે ચૂંટણી યોજવી જોઈએ?

તર્ક:

1. હા, વિદ્યાર્થીઓના અધિકારો અને ફરિયાદો સત્તાવાળાઓ સાંભળી શકે તે માટે ચૂંટણી યોજવી મહત્વપૂર્ણ છે.

2. ના, તે શૈક્ષણિક વાતાવરણને ખલેલ પહોંચાડે છે અને સંસ્થાઓમાં અરાજક્તા અને હિંસા ઉત્પન્ન કરે છે જે કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ કરતું નથી પરંતુ વધુ સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

1
ન તો 1 અને ન તો 2 પ્રબળ છે.
2
1 અને 2 બંને પ્રબળ છે.
3
માત્ર 1 પ્રબળ છે
4
માત્ર 2 પ્રબળ છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation