નીચેનામાંથી કયું 1857ના વિદ્રોહનું પરિણામ હતું?
1
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સત્તાઓ બ્રિટિશ રાજાશાહીને હસ્તાંતરીત કરી.
2
અંગ્રેજોએ ભારતમાં લોકોની રૂઢિગત ધાર્મિક અને સામાજિક પ્રથાઓને કચડી નાખવાનું નક્કી કર્યું.
3
જમીનમાલિકોના રક્ષણ માટેની નીતિઓ નાબૂદ કરવામાં આવી.
4
અંગ્રેજોએ નક્કી કર્યું કે સેનામાં ભારતીય સૈનિકોનું પ્રમાણ વધારવામાં આવશે.