એક દુકાનદાર 20% છૂટ આપ્યા પછી, દરેક વસ્તુના રૂ.160 ના ભાવે 30 વસ્તુઓ વેચે છે. તેને 25% નફો થાય છે. જો છૂટ ન આપવામાં આવે તો મળેલો નફો કેટલો હશે?

1
\(65 \frac{1}{2} \% \\ \)
2
\(66 \% \\ \)
3
\(56 \frac{1}{4} \% \\ \)
4
\(60 \%\)

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation