I થી IIIમાંથી સાચું વિધાન કયું છે?
(I) સંયોજકતા બંધ સિદ્ધાંત સંક્રાંતિ ધાતુ સંકુલ દ્વારા પ્રદર્શિત રંગ સમજાવી શકતો નથી.
(II) સંયોજકતા બંધ સિદ્ધાંત સંક્રાંતિ ધાતુ સંકુલના ચુંબકીય ગુણધર્મોનું માત્રાત્મક રીતે અનુમાન કરી શકે છે.
(III) સંયોજકતા બંધ સિદ્ધાંત સંલગ્નને નબળા અને મજબૂત ક્ષેત્ર તરીકે અલગ પાડી શકતો નથી.1
માત્ર (II) અને (III)
2
(I), (II) અને (III)
3
માત્ર (I) અને (III)
4
માત્ર (I) અને (II)