નીચેનામાંથી કયા પ્રાચીન વિદ્વાનોએ ખગોળશાસ્ત્રના વિકાસમાં ફાળો આપ્યો હતો?

A. આર્યભટ્ટ

B. વરાહમિહિર

C. સુશ્રુત

D. ચરક

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

1
માત્ર A અને B
2
માત્ર A, B અને C
3
માત્ર A, B અને D 
4
માત્ર B અને C 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation