નીચેના વિધાન (A) અને (B) ને ધ્યાનમાં લો.
(A) નવીનીકરણીય સંસાધનો અમર્યાદિત છે અને માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતા નથી
(B) નવીનીકરણીય સંસાધનો બિન-નવીનીકરણીય સંસાધનોની તુલનામાં ઝડપ પુનઃપ્રાપ્ય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1
(A) અને (B) બંને સાચા છે
2
(A) અને (B) બંને ખોટા છે
3
(A) સાચું છે પણ (B) ખોટું છે
4
(A) ખોટું છે પણ (B) સાચું છે