નીચેના વિધાન (A) અને (B) ને ધ્યાનમાં લો.

(A) નવીનીકરણીય સંસાધનો અમર્યાદિત છે અને માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતા નથી

(B) નવીનીકરણીય સંસાધનો બિન-નવીનીકરણીય સંસાધનોની તુલનામાં ઝડપ પુનઃપ્રાપ્ય છે.

યોગ્ય વિકલ્પ પસંદ કરો :

1
(A) અને (B) બંને સાચા છે
2
(A) અને (B) બંને ખોટા છે
3
(A) સાચું છે પણ (B) ખોટું છે
4
(A) ખોટું છે પણ (B) સાચું છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation