કમ્પ્યુટરના રચનાત્મક જોડાણ સંબંધિત ખોટા વિધાનને ધ્યાનમાં લો.
(I) કમ્પ્યુટરના નાનામાં નાનાં રચનાત્મક જોડાણમાં ઓછામાં ઓછા ત્રણ કમ્પ્યુટર હોવા જોઈએ.
(II) તેમાંથી એક માહિતી મોકલનાર છે અને બાકીના બે અનુક્રમે મધ્યક અને માહિતી મેળવનાર છે.
1
I
2
II
3
I, II
4
આમાંથી એક પણ નહિ