આપેલા પ્રશ્નના સંદર્ભમાં બે તર્ક આપવામાં આવેલ છે. પ્રશ્નના સંદર્ભમાં કયો તર્ક  પ્રબળ છે તે નક્કી કરો.

પ્રશ્ન:

શું લોકોનો દેશમાંથી સ્થળાંતર કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ?

તર્ક:

1. હા, તે ફાયદાકારક છે, કારણ કે તે પ્રતિભાના બહાર જવા પર પ્રતિબંધ મૂકશે.

2. ના, દરેક વ્યક્તિને તે ઈચ્છે ત્યાં રહેવાનો અધિકાર છે.

1
ન તો તર્ક 1 અને ન તો 2 પ્રબળ છે
2
1 અને 2 બંને પ્રબળ તર્ક છે
3
માત્ર તર્ક 2 પ્રબળ છે
4
માત્ર તર્ક 1 પ્રબળ છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation