નિવેદન અને નીચેની દલીલોને ધ્યાનમાં લો અને નિવેદનના સંદર્ભમાં કઈ દલીલો વધુ મજબૂત છે તે નક્કી કરો.

નિવેદનો:

આતપરોધના વધુ પડતા ઉપયોગથી શરીરમાં વિટામિન Dની ઉણપ થાય છે.

દલીલ:

I. હા, લોકોએ ઓછામાં ઓછું ખુલ્લી હવામાં કસરત કરતી વખતે  આતપરોધનો ઉપયોગ કરવાનું ટાળવો જોઈએ.

II. ના, સૂર્યના કિરણો હાનિકારક છે અને આપણે હંમેશા આતપરોધનો ઉપયોગ કરવો જોઈએ.

1
માત્ર દલીલ II મજબૂત છે.
2
દલીલો I અને II બંને મજબૂત છે.
3
માત્ર દલીલ I મજબૂત છે.
4
I કે II બંને મજબૂત નથી.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation