Teaching Haryana (HPSC) Assistant Professor Mock Test 2025 General Knowledge Polity Central Government
ભારતીય સંસદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્યરત હોવા ઉપરાંત ભારતીય સંસદે રાષ્ટ્રની એક “ભવ્ય પુછ-પરછ" (grand inquest) અને 'ચોકીદાર' (watchdog) તરીકે પણ કાર્ય કર્યું છે.
2. ભારતની સંસદ ત્રણ ઘટકો ધરાવે છે, ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા.
3. સંસદના બે ગૃહો 1950માં અસ્તિત્વમાં આવ્યાં.
1
1, 2 અને 3
2
ફક્ત 1 અને 2
3
ફક્ત 2 અને 3
4
ફક્ત 1 અને 3