ભારતીય સંસદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. કાયદો બનાવતી સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્યરત હોવા ઉપરાંત ભારતીય સંસદે રાષ્ટ્રની એક “ભવ્ય પુછ-પરછ" (grand inquest) અને 'ચોકીદાર' (watchdog) તરીકે પણ કાર્ય કર્યું છે.

2. ભારતની સંસદ ત્રણ ઘટકો ધરાવે છે, ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા.

3. સંસદના બે ગૃહો 1950માં અસ્તિત્વમાં આવ્યાં.

1
1, 2 અને 3
2
ફક્ત 1 અને 2
3
ફક્ત 2 અને 3
4
ફક્ત 1 અને 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation