અંગ્રેજી ઈસ્ટ ઈન્ડિયા કંપની અંગે નીચેનામાંથી કયું વિધાન/નો સાચા છે?
1. ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ I દ્વારા જારી કરાયેલ રોયલ ચાર્ટર મુજબ ઈ.સ.1600 માં તેની સ્થાપના કરવામાં આવી હતી.
2. કંપનીએ કેપ્ટન હોકિન્સને 1608માં મુઘલ બાદશાહ શાહજહાંના દરબારમાં મોકલ્યા.
3. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરત ખાતે તેની પ્રથમ વ્યાપારી કેન્દ્ર સ્થાપવા માટે 'ફરમાન' મળ્યું.
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
1
ફક્ત 1
2
ફક્ત 1 અને 3
3
ફક્ત 3
4
ફક્ત 2 અને 3