પરમાણુ ઊર્જાના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે પરમાણુઓની રચના બદલીને મેળવવામાં આવે છે.
2. ભારતમાં યુરેનિયમ ખનિજ માત્ર રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં જ મળે છે.
3. ભારતમાં કુલ વીજ ઉત્પાદનમાં પરમાણુ ઊર્જાનો ફાળો 1% થી ઓછો છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો સાચા છે?
1
માત્ર એક
2
માત્ર બે
3
ત્રણેય
4
કોઈ નહીં