અભિસરણના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. અલ્પસાંદ્ર દ્રાવણમાં કોષ ફૂલી જશે.
2. સમરસાકર્ષી દ્રાવણમાં કોષ શિથિલ બનશે.
3. અતિસાંદ્રીય દ્રાવણમાં કોષમાં કોઈ ફેરફાર થશે નહીં.
ઉપરોક્ત આપેલા કયા વિધાન/વિધાનો સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2
3
માત્ર 2 અને 3
4
માત્ર 1