શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ કેળવવો જોઈએ કારણ કે:
1
શિક્ષકે વિદ્યાર્થીના માતા-પિતાના પગાર પર ધ્યાન આપવું જોઈએ.
2
શિક્ષકે બાળકને, તેની સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિને સમજવી જોઈએ.
3
શિક્ષકે બાળકની શક્તિ અને નબળાઈઓ વિશે જાણવું જોઈએ
4
શિક્ષકે બાળકની શૈક્ષણિક સિદ્ધિઓ જાણવી જોઈએ.