આપેલ વિધાનો અને તારણો કાળજીપૂર્વક વાંચો. વિધાનો સાચા હોવાનું ધારો, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતી હકીકતો કરતા ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે વિધાનોને કયું તારણ તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
1. બધા માણસો એ પ્રાણીઓ છે.
2. કોઈ માણસ એ પક્ષી નથી.
તારણો:
1. બધા પ્રાણીઓ એ પક્ષીઓ છે.
2. બધા પ્રાણીઓ એ માણસો છે.
1
બંને તારણો 1 અને 2 અનુસરે છે.
2
માત્ર તારણ 1 અનુસરે છે.
3
ન તો તારણ 1 કે 2 અનુસરે છે.
4
માત્ર તારણ 2 અનુસરે છે.