નીચેનામાંથી કયું શિક્ષક-કેન્દ્રિત અભિગમનું લક્ષણ નથી?
1
મોટા કદના વર્ગો ખૂબ સારી રીતે સંભાળવામાં આવે છે.
2
અજાણ્યા અથવા અમૂર્ત ખ્યાલો શિક્ષક દ્વારા સીધા સમજાવવામાં આવે છે.
3
ચર્ચા અને બહસ માટે પૂરતી ગુન્જાઇશ ઉપલબ્ધ છે
4
નિર્ધારિત અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકાય છે