અહી એક પ્રશ્ન આપવામાં આવ્યો છે, ત્યારબાદ વિધાન (I) અને (II) આપેલ છે. અહી તમારે નક્કી કરવાનું છે કે બંને વિધાનોમાં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે કે નહિ. બંને વિધાનો વાંચો અને યોગ્ય જાવાબ પસંદ કરો.
પ્રશ્ન: A, B, C અને D ગોળાકાર ટેબલની આસપાસ તેના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. A ની તાત્કાલિક જમણી બાજુએ કોણ બેસે છે?
વિધાન:
(I) C એ A ની તાત્કાલિક ડાબી બાજુએ બેસે છે; C અને D વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેસે છે.
(II) A અને B વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેસે છે; C B ની તાત્કાલિક જમણી બાજુએ બેસે છે.
1
વિધાન (I) માં આપેલ માહિતી પ્રશ્નનો જાવાબ આપવા માટે પૂરતી છે, જયારે વિધાન (II)માં આપેલ માહિતી પૂરતી નથી.
2
માત્ર વિધાન (I) અથવા માત્ર વિધાન (II)માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે.
3
વિધાન (I) અને વિધાન (II)માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે.
4
વિધાન (II) માં આપેલ માહિતી પ્રશ્નનો જાવાબ આપવા માટે પૂરતી છે, જયારે વિધાન (I) માં આપેલ માહિતી પૂરતી નથી.