નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. બરફ પાણીમાં તરતો રહે છે કારણ કે તેનું ઘનત્વ ઓછું હોય છે.
2. જ્યારે બરફ પાણીમાં ઓગળે છે ત્યારે તેનું કદ વધે છે.
ઉપરોક્ત આપેલા વિધાનોમાંથી કયું/કયા ખોટા છે?
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
1 કે 2 કોઈ નહીં
નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. બરફ પાણીમાં તરતો રહે છે કારણ કે તેનું ઘનત્વ ઓછું હોય છે.
2. જ્યારે બરફ પાણીમાં ઓગળે છે ત્યારે તેનું કદ વધે છે.
ઉપરોક્ત આપેલા વિધાનોમાંથી કયું/કયા ખોટા છે?